|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
ePaper
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
Cities
|
|
|
|
અસારવા હરિપુરા વિસ્તારમાં આવેલ બ્રહ્મચારીના ડેલા પાસે શુક્રવાર...
રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકો આવતી કાલે બીજા શનિવારે રજા પાળશે,...
તલાટી, ક્લાર્ક, શિક્ષક જેવી જગ્યાઓની નોકરીઓમાં લાગવગશાહીથી લઈન...
વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જૈન સમાજ વિરુદ્ધ...
'સંદેશ' દ્વારા પોલિયો ફાઉન્ડેશનના સહયોગથી આજે તા.૧૨મીને શનિવાર...
ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મોટાશહેરોથી લઈને ...
|
કી શકો તો રોકી લો ' તેવી ધમકી આપી હતી. આ અંગે રાવપુરા પોલીસ મથ...
...
એમ એસ યુનિર્વિસટી હોસ્ટેલ સંકુલમાં આવેલા જે.એમ હોલમાં મેડિકલ ક...
...
શહેર નજીક કરોળીયા ખાતે ગૌચરની જમીનમાં સ્વૈચ્છીક સંસ્થા દ્વારા ...
...
શહેરના કારેલીબાગ વીઆઇપીરોડ પરની શ્રીપાદનગર સોસાયટીમાં જન્મતાવે...
...
મહિલા પ્રિઝનર વોર્ડ વર્ષોથી બંધ.....
...
કોંગ્રેસી કાર્યકર ગુણવંત પરમારનો ભુતકાળ ગુનાઇત છે કે કેમ ? તપા...
...
|
અનામતની માંગણી સાથે આંદોલન ચલાવી રહેલા પાટીદાર યુવકો દ્વારા દા...
...
સુરત શહેરમાં સ્વાઈન ફ્લૂ તરખાટ મચાવી રહ્યો છે. જોકે, સ્વાઈન ફ્...
...
બળાત્કાર કેસના આરોપી આસારામ અને નારાયણ સાઇના હાઇપ્રોફાઇલ સાધકો...
...
વરાછા તથા અમરોલીમાં માથાભારે તરીકેની છાપ ધરાવતા રજની માવાણીને ...
...
પવિત્ર ચાતુર્માસ દરમિયાન પર્યુષણ મહાપર્વને લઇને જૈન શ્રાવકોના ...
...
વિજલપોર નગરપાલિકાનાં નવા પાલિકા પ્રમુખની મોવડી મંડળ દ્વારા કરવ...
...
|
અહિંયા નોખી માટીના એવા મા-બાપની વાત છે, જેણે વ્હાલના દરીયા સમા...
...
રાજકોટમાં એડવોકેટ દિવ્યા પરમાર નામની મહિલા પોતાની બે વર્ષની દિ...
...
રાજકોટમાં એક દલીત પરિણીતાએ ગુરુવારે બપોરે મકાનની આડસ સાથે સાડી...
...
રાજકોટની એક ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા બિજલ દામા...
...
રાજકોટમાં અકસ્માતની બે ઘટનામાં બાઈક પરથી ફંગોળાઈને ચાર વર્ષની ...
...
રાજકોટમાં વ્યાજંકવાદના ભરડામાં સપડાયેલ વધુ એક યુવાને આજે આપઘાત...
...
|
ભાવનગર શહેરના પ્રસિધ્ધ રૂવાપરી મંદિરે મેળામાં આવેલ વરતેજ નજીકન...
...
ગઢડા(સ્વામીના) મુકામે ઘેલો નદીના કાંઠા ઉપર આવેલ આશરે ૩૬૦ વર્ષ ...
...
ભાવનગર શહેરના પ્રસિધ્ધ રૃવાપરી મંદિરે મેળામાં આવેલ વરતેજ નજીકન...
...
ભાવનગર યુનિર્વિસટીના પરીક્ષા વિભાગ દ્વારા વર્ષ દરમિયાન વિભિન્ન...
...
મહુવા શહેરમાં ખાનગી દવાખાનાઓ પાસે પાર્ક કરેલી મોટરસાઈકલની ચોરી...
...
ભારતની વસુંધરા પર ૩૨ વર્ષના લાંબા ગાળા બાદ વિશ્વ હિન્દી સંમેલન...
...
|
જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની એક બેઠક કલેક્ટર કચેરી, નિવાસી અ...
...
પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાય...
...
ગત બુધવારથી આદિપુરની ત્રણ અને માધાપરની એક એમ કુલ ચાર કોન્ટ્રાક...
...
કહેવાય છે કે, પ્રેમ આંધળો હોય છે, નાત-જાત, ભેદ-ભાવ વગેરે લક્ષણ...
...
પૂર્વ કચ્છમાં જીવલેણ અકસ્માતોના બનાવ રોજિંદા બની ગયા હોય તેમ આ...
...
કચ્છમાં જુલાઈ માસનાં અંતિમ દિવસોમાં ભારે વરસાદથી ભચાઉ તાલુકાના...
...
|
હવે મુંબઈ ફાયર બ્રિગેડ ૯૦ મીટર ઊંચી હાઇડ્રોલિક ફાયર લેડર (સીડી...
...
૧૦૬ જણનો ભોગ લેનાર અને ૭૬ જણને કાયમ માટે અપંગ બનાવી દેનાર માલવ...
...
પીવાના પાણી માટે મહારાષ્ટ્રનો મોટાભાગનો હિસ્સો વલખાં મારી રહ્ય...
...
અંધેરી (ઈસ્ટ)ના પૂનમ નગરમાં આવેલી સેંટ ઝેવિયર્સ સ્કૂલના એક વિદ...
...
બૃહદ મુંબઈ મહાનગરપાલિકા તેની હોસ્પિટલોમાં ક્ષયરોગ (ટીબી)ની સાર...
...
સંરક્ષણ વિભાગના જનસંપર્ક અધિકારીએ કહ્યું હતું કે આ મુલાકાતો આપ...
...
|
|
|
District :
|
|
|
|
Please Select District
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
Advertisement
|
Advertisement
|
|
|
|
|
National
|
|
|
|
મધ્યપ્રદેશના ઝાબુઆમાં શનિવારે સવારે એક હોટલમાં ગેસ સીલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. ગેસની બોટલ ફાટવાના કારણે 20 લોકોના મોત થયા હોવાના સમાચાર સા
|
|
|
|
|
|
|
World
|
|
|
|
આતંકી સંગઠનો અલ કાયદા અને ઇસ્લામિક સ્ટેટ વચ્ચેનો ગજગ્રાહ હવે સપાટી પર આવ્યો
|
|
|
|
|
|
|
Business
|
|
|
|
જુલાઇ માસમાં દેશનો ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ રેટ ૪.૨ ટકા નોંધાયો છે. જે જૂન માસના ૩.૮ ટકા કરતાં તેમજ એકંદર ધારણા ૩.૫ ટકાની હતી. તે જોતા ઘણો સારો ક
|
|
|
|
|
|
|
Sports
|
|
|
|
ભારતના લિએન્ડર પેસે પોતાની સ્વિસ જોડીદાર માર્ટિના હિંગિસ સાથે મળીને યુએસ ઓપન મિક્સ ડબલ્સ ગ્રાન્ડસ્લેમ જીતી લીધી છે.
|
|
|
|
|
|
|
|
|
|
|
NRI
|
|
|
|
|
|
અમેરિકારમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં એવા જ પાટીદારોને એન્ટ્રી આપવામાં આવશે જેઓ ભાજપના ભરોસાપાત્ર હોય. આ સિવાયના બીજા કોઇ પણ પાટીદારોને અમેર
|
|
|
ભારતની મૂળ એક 12 વર્ષની છોકરીએ મેન્સા આઇક્યૂ ટેસ્ટમાં સૌથી વધારે અંક મેળવ્યા છે. એસેક્સમાં રહેનારી છોકરી સેબેસ્ટિયને વર્લ્ડ પ્રસિદ્ધ પરીક્ષ
|
|
|
ભારતીય-કેનેડિયન બાળ સુંદરીને વકીલ બનવું છે અને અંગ્રેજી ભાષા પ્રિય છે
|
|
|
અનિરૂદ્ધના પિતા પૃથ્વીરાજ અને માતા સુજાતા 16 વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયા આવ્યા હતા. અનિરૂદ્ધે બે વર્ષની વયથી જ ભણવાનું શરૂ કરી દીધું હતું.
|
|
|
હવે વિદેશમાં વસતા પાટીદારોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવીને આંદોલનનો વ્યાપ વધારવાનું નક્કી કર્યું છે
|
|
|
|
|
|
|
Columnist
|
|
|
|
એક હતા દલાભાઈ. એ હતા બહુ ચતુર. ગામલોકો એમને દલાભાઈ ચતુર કહીને જ બોલાવે. ગામના ચોરે બેઠા હોય, આજુબાજુ જુવાનિયા ટોળે વળ્યા હોય. તે સમયે દલાભા
|
|
|
|
|
|
Services
|
|
|
|
Aaj nu Aushadh
|
|
અદ્ભુત ઔષધિ-ફૂદીનો
હેલ્થ ન્યૂટ્રિશન : શ્રુતિ
ફૂ દીનો સુગંધ અને સ્વાદ ઉપરાંત અન્ય ઘણાં ગુણો ધરાવે છે. ફૂદીનો પાચનક્રિયાને સુધારે છે. તેમાં રહેલા ફાઈટોન્યુટ્રિયન્ટ્સ અનેક જંતુનાશક ગુણો ધરાવે છે.
ફૂદીનાનો ઉપયોગ
ફૂદીનાને કાચો ચાવીને ખાઈ શકાય છે. તે સિવાય તે વાનગીના સુશોભનમાં, ચટણી બનાવવા અને ચા બનાવવામાં વપરાય છે. ચામડીની સમસ્યામાં તેનો લેપ કરવામાં આવે છે. સૂકા ફૂદીનાની ધૂણી જીવાતનાશક છે.
ફૂદીનાના અર્કનું નસ્ય (સૂંઘવું) મજ્જાતંતુઓને શાંતિ અને આરામ આપે છે. માથાના દુઃખવા સાથે થતી ઊબકાની તકલીફમાં પણ ફૂદીનાના અર્કનું નસ્ય રાહત આપે છે. ફૂદીનાનો નાસ (ઇન્ફ્ેલેશન) સાયનસની તકલીફમાં રાહત આપે છે. શ્વસનમાર્ગમાં જામેલા કફને સાફ કરી નાખે છે. દુઃખાવા અને કળતરમાં અસરકારક હોવાને કારણે તે ઘણાં પેઈન બામમાં વપરાય છે. તેમાં રહેલું મેન્થોલ જ્યાં લગાવવામાં આવે ત્યાં ઠંડક અને દુઃખાવામાં રાહત આપે છે. તે ત્વચાને બધિર બનાવી દે છે જેથી દુખાવાનો અનુભવ થતો નથી. તેમાં રહેલા બળતરાનાશક અને જંતુનાશક ગુણને કારણે તે મુખમાંના ચેપ અને દુર્ગંધને દૂર કરે છે.
ફૂદીનામાં રહેલું મેન્થોલ હોજરીમાંની ચૂંકમાં રાહત આપે છે. ઉપરાંત ફૂદીનો પાચનકાર્ય, વાયુની તકલીફો, અમ્લપિત્ત વગેરેમાં ઉપયોગી છે. ફૂદીનો શરીરની અંદરની શ્લેષ્મ ત્વચા (મ્યુક્સ-ચેમ્બ્રેન) અને સ્નાયુઓને શાતા આપે છે. દિવસમાં એક-બેવાર ફૂદીનાનાં પાન ચાવો. ખીલ-ફોડકી, ડાઘાને દૂર કરવામાં ફૂદીનો ઉપયોગી છે.
સૂકી, ખંજવાળવાળી ત્વચામાં તે રાહત આપે છે. તાજેતરના સંશોધનોમાંથી જાણવા મળ્યું છે કે, ફૂદીનામાં કેટલાંક પ્રકારના કેન્સરની સારવાર થઈ શકે તેવા ગુણો છે.
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
Jokes
|
|
એક કંજૂસ માણસ મરવાની અણી ઉપર સૂતો હતો...
|
|
|
|
|
Facebook
|
|
|
|
Twitter
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|