Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 04:46:52 AM IST
 

એફએસએ પર કોલ ઇન્ડિયાને રાષ્ટ્રપતિનો નિર્દેશ

Apr 03, 2012 Business > Corporate News
 
Tags:   Coal india President India comment     E-Mail     Print    
 
Viewed: 448
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા. ૩

ફ્યૂઅલ સપ્લાય એગ્રીમેન્ટ (એફએસએ) હેઠળ કોલ ઇન્ડિયા માટે રાષ્ટ્રપતિએ નિર્દેશો જારી કર્યા છે. કંપની મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનની કલમ ૩૭ હેઠળ જારી થયેલા આ નિર્દેશ પ્રમાણે કોલ ઇન્ડિયાએ એફએસએનું પાલન કરવું જ પડશે.

હવે સરકાર ઝડપથી કોલ ઇન્ડિયાને પાવર સપ્લાય કરારો કરવાનો આદેશ આપશે. કોલ ઇન્ડિયાને પાવર કંપનીઓ સાથે કરાર કરવાનો આદેશ આપશે. કોલ ઇન્ડિયાએ ૨૦ વર્ષ સુધીના એફએસએ કરવાના છે. જો કોલ ઇન્ડિયા કરારના ૮૦ ટકાથી ઓછા કોલસાનો સપ્લાય કરે તો તેમને દંડ થઇ શકશે. કોલ ઇન્ડિયાના શેર હોલ્ડર ટીસીઆઇ આનો વિરોધ કરી રહ્યું છે, તેનું કહેવું છે કે, શેરહોલ્ડર્સના હિતોને સરકાર નજરઅંદાજ ન કરી શકે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com