Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 03:45:23 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

ધર્માંતરના કારણે પણ થઈ શકે છે છૂટાછેડા

Apr 09, 2012 Supplements > Nari
 
comment     E-Mail     Print    
 
Viewed: 551
Rate: 0
Rating:
Bookmark The Article

લો ફોર લેડીઝ - એન. એમ. ધારાણી (નિવૃત્ત જજ)

હિન્દુ લગ્નધારાની જોગવાઈ મુજબ પત્ની કેટલાંક કારણસર છૂટાછેડા મેળવી શકે, જેમાં ધર્માંતરનું કારણ પણ અગત્યનું ગણાય છે. છૂટાછેડા માટેના ધર્માંતરના કારણને વિશેષ રીતે જુદા જુદા ધર્મ અને રીત રિવાજ સંદર્ભે સમજીએ.

* કોઈ પણ હિન્દુ પતિ, હિન્દુ ધર્મ છોડીને બીજા ધર્મમાં પ્રવેશ કરે તો પત્ની તેની સામે છૂટાછેડા મેળવી શકે છે, પરંતુ અહીં એક શરત છે કે જે ધર્મ સ્વીકારવામાં આવે તે ધર્મની વિધિઓ પૂરી થયા પછી જ ધર્માંતર થયું ગણાય છે.

* કોઈ પણ હિન્દુ પતિ મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, ખ્રિસ્તી અન્ય ધર્મ સ્વીકારે તો આ મુદ્દા પર પત્ની છૂટાછેડા મેળવવા માટે હકદાર બને છે.

* મુસ્લિમ કાયદા અનુસાર તલાકની બાબતમાં શિયા સુન્ની કાયદા વચ્ચે તફાવત છે. જેથી મુસ્લિમ સ્ત્રી છૂટાછેડા ધારો ૧૯૮૬ની જોગવાઈ જાણી લેવી જરૂરી છે.

* કાયદો અને અર્થઘટન વિશાળ છે તેથી આ મુદ્દે કોર્ટમાં જતાં પહેલાં સારા વકીલનું માર્ગદર્શન લઇને આગળ વધવું જોઇએ એવો મારો અંગત અભિપ્રાય છે.      
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com