રાજકોટ 11, એપ્રિલ
રાજકોટમાં સીતારામ પાર્ક પાસે આવેલા મહાનગર પાલિકાના પ્લોટમાં ઘાર્મિક બાંધકામો કરાયેલા હોઈ તેને હટાવવા માટે આજે મનપાએ ઓપરેશન હાથ ધર્યુ હતું. આ ઓપરેશન હાથ ધરાતા લોકોના ટોળા એકઠા થયા હતા અને ધાર્મિક બાંધકામ ન હટાવવાની માંગણી કરી હતી જોકે મનપાએ આ ધાર્મિક બાંઘકામ તોડી પાડતા વાતાવરણ તંગ બન્યું હતું.
|