સુરત, તા. 14
સુરતના યાર્ન બજારમાં હાલમાં ખરીદીનો પ્રવાહ એકદમ નરમ છે. છેલ્લા ત્રણ સપ્તાહ દરમિયાન બજારમાં ખરીદી નહિ જોવા મળતા સ્ટીનર્સ દ્વારા વિવિધ કોલેટીમાં એકથી ચાર રૂપિયાનો ઘટાડો કરાયો હતો જો કે તેમ છતાં બજારમાં ખરીદીનાં કોઈ સમીકરણ દેખાયા નથી. રિલાનયસ તેમજ ઈન્ડોરમા સ્પિર્સ દ્વારા આગામી સપ્તાહ માટે રિપીટ સેલ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું,