Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 11:46:38 AM IST
 

આઈએએફ અને નૌ સેનાને સર્મિપત ઉપગ્રહો લોન્ચ કરાશે

Apr 30, 2012 National
 
Tags:   Indian Navy Indian Navy Satellite Lok Sabha comment     E-Mail     Print    
 
Viewed: 945
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

નવી દિલ્હી, તા. ૩૦

નૌ સેના અને એરફોર્સને સર્મિપત રિયલ ટાઇમ ડેટા ઉપલબ્ધ કરાવનારા સંચાર ઉપગ્રહોને આવતાં બે વર્ષમાં લોન્ચ કરવામાં આવશે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં સંરક્ષણમંત્રી એન્ટોનીએ જણાવ્યું હતું કે નેવીને સર્મિપત કરાયેલા ઉપગ્રહને ૨૦૧૨-૨૦૧૩માં લોન્ચ કરાશે તેમજ એરફોર્સને સર્મિપત કરાયેલા ઉપગ્રહને ૨૦૧૩-૨૦૧૪માં લોન્ચ કરાશે. એન્ટોનીએ જણાવ્યું હતું કે ટ્રાઇ ર્સિવસ ડિફેન્સ કોમ્યુનિકેશન નેટવર્કની ખરીદી માટેની પ્રકિયા કરવામાં આવી છે. આ સિસ્ટમ દ્વારા જુદીજુદી સાઇટ્સ પરથી રિયલ ટાઇમ નેટવર્ક ઓપરેટ કરી શકાશે. પિનાકા મલ્ટિબેરેલ રોકેટ લોન્ચર વિશે પૂછવામાં આવેલા પ્રશ્ન અંગે એન્ટોનીએ કહ્યું હતું કે ૨૮-૨૯ માર્ચના રોજ તેનું ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યું છે. ડીઆરડીઓ દ્વારા પિનાકા ને ડેવલપ કરાયું છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com