Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 09:13:02 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

લખનઉના એડીએમની આત્મહત્યા

May 12, 2012 National
 
Tags:   ADM Vinod Kumar Rai comment     E-Mail     Print    
 
Viewed: 697
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

લખનઉ, 12 મે

ઉત્તર પ્રદેશના પ્રાંતિય સિવિલ સેવા (પીસીએસ)ના વરિષ્ઠ અધિકારી અને લખનઉના અપર જિલ્લાધિકારી (પશ્ચિમ) વિનોદ રાયે શનિવારે આત્મહત્યા કરી લીધી હતી.

મૂલ રૂપના મઉ જિલ્લાના નિવાસી રાય 1988 બેંચના પીસીએસ અધિકારી હતા. પારિવારિક સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓએ રાત્રે જ સલ્ફાસની ગોળીઓ ખાઇ લીધી હતી. તેની જાણકારી સવારે ચાર વાગ્યે મળ્યા બાદ તેઓએ તત્કાળ ટ્રોમા સેન્ટર લઇ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેઓને મૃત ઘોષિત કર્યા હતા.

આત્મહત્યાના પાછળ પારિવારિક કારણો આપવામાં આવે છે. તેમની પત્ની અનેક વર્ષોથી અવસાદથી ગ્રસ્ત હતી. સામાન્ય રીતે ખુશમિજાજ રાય આ કારણોસર ચિંતામાં રહ્યા કરતા હતા. શબને પોસ્ટમોર્ટમ મોકલી દેવામાં આવ્યા છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com