Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 07:39:18 PM IST
 

હાલારમાં ગેરરીતિ કરનારા બિયારણ વિક્રેતાઓના લાયસન્સ રદની ચીમકી

May 13, 2012 Rajkot > Jamnagar
 
comment     E-Mail     Print    
 
Viewed: 379
Rate: 0
Rating:
Bookmark The Article

જામનગર તા.૧ર :

જામનગર જિલ્લામાં બિયારણ વિક્રેતાઓએ ખેડુતોને લાભ મળે તે રીતે બિયારણનું વેચાણ કરવાનું રહેશે. તેમાં ગેરરીતિ આચરનાર બિયારણ વિક્રેતાઓના લાયસન્સ રદ કરવામાં આવશે.

  • સરકાર માન્ય બિયારણની જાતોનું જ વિતરણ કરવાનું રહેશે

જામનગર જિલ્લાના બિયારણ વિક્રતાઓએ સરકાર માન્ય બિયારણની જાતોનું જ વિતરણ કરવાનું રહેશે.

બિયારણ વેંચાણનો વધુમાં વધુ ખેડૂતોને લાભ મળે તે અંગે તકેદારી લેવા તેમ નાયબ ખેતી નિયામક પટેલે જણાવ્યું છે. બિયારણ વિક્રતાઓએ પેકેટ પર છાપેલ કિંમત કરતાં વધુ ભાવ ન લેવો અને અન્ય ચીજ વસ્તુ ખરીદવાનો આગ્રહ કે ફરજ પાડવી નહીં તેમજ સ્ટોક રજીસ્ટર, ડીસપ્લે બોર્ડ તથા બીલ બુક નિભાવવાની રહેશે. ઉપરાંત બિયારણ વિક્રેતાઓ કોઈ પણ ગેરરીતિ આચરશે તો લાયસન્સ રદ કરાશે. ઉપરાંત તમામ વિક્રેતાઓએ તેમની પેઢીના લાયસન્સ સમયસર રીન્યુ કરાવી લેવા તેમજ જરૂરી પ્રિન્સીપાલ સર્ટી.ના ઉપયોગ બાદ જ બિયારણનું વિતરણ કરવા જણાવાયું છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com