Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 10:44:25 AM IST
 

તમારા મનની સર્વ આશા પૂર્ણ કરવા માટે કરો હનુમાનના આ 12 નામનો જાપ

May 27, 2012 Offbeat
 
Tags:   Spiritual Hanuman Bajrang bali Hanumanji Religion Hindu Astrology Keshrinandan comment     E-Mail     Print    
 
Viewed: 18080
Rate: 3.7
Rating:
Bookmark The Article

ઉત્તરકાશી, તા. 27

હનુમાનજીના 12 નામનું સ્મરણ કરવાથી આયુષ્યમાં વધારો થવાની સાથે સમસ્ત ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. આ 12 નામોનો સતત જાપ કરવાથી વ્યકિતને શ્રી હનુમાનજી મહારાદ 10 દિશાઓ અને આકાશ-પાતાળથી રક્ષા કરે છે. પ્રસ્તુત છે કેસરી નંદન બજરંગ બલિના 12 ચમત્કારિક અને અસરકારક નામ :

1-ॐ હનુમાન

2- ॐ  અંજની સુત

3- ॐ વાયુ પુત્ર

4- ॐ મહાબલ

5-ॐ  રામેષ્ઠ

6- ॐ  પિંગાક્ષ

7-ॐ ઉદધિક્રમણ

8-સીતા શોક વિનાશન

9-ॐ  લક્ષ્મણ પ્રાણ દાતા

10-ॐ  દશગ્રીવ દર્પહા

11- ॐ અમિત વિક્રમ

12-ॐ ફાલ્ગુન સખા 


નામનો અલૌકિક મહિમા-
- પ્રાંતકાળે સૂઈને ઊઠો તે અવસ્થામાં જ 12 નામોને 11 વખત લેનારનું આયુષ્ય લાંબું થાય છે.
-નિત્ય નિયમ પ્રમાણે નામ લેવાથી ઈષ્ટની પ્રાપ્તિ થાય છે.
- બપોરના સમયે નામ લેવાથી વ્યકિત ધનવાન થાય છે. સંધ્યા, બપોરના સમયે નામ લેવાથી વ્યકિત તમામ સુખોથી પરિપૂર્ણ થતી હોય છે.
- રાત્રીના સમયે આ નામ લેવાથી વ્યકિત શત્રુથી જીત મેળવી શકાય છે.
લાલ સહીથી મંગળવારના દિવસે ભોજપત્ર પર આ નામ લખીને મંગળવારના દિવસે માદળિયું બનાવીને બાંધવાથી માથા કે ગળાની કોઈ પીડા નથી થતી.


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com