Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 08:35:53 PM IST
 

બે દિવસથી ગુમ આધેડની લાશ કૂવામાંથી મળી

May 28, 2012 Surat > Surat City
 
comment     E-Mail     Print    
 
Viewed: 325
Rate: 0
Rating:
Bookmark The Article

સુરતઃ

અમરોલીમાં ઇંદિરા આવાસ ખાતે રહેતા અને બે દિવસથી ગુમ થયેલા આધેડની આજ રોજ સવારે ઇંદિરા આવાસથી થોડા અંતરે આવેલા કૂવામાંથી લાશ મળી આવી હતી. અમરોલીમાં કોસાડ આવાસ પાસે ઇંદિરા આવાસમાં બાબુ મંગા રાઠોડ (ઉ.વ.૫૫) રહેતા હતા. બે દિવસથી તેઓ ગુમ હતા. દરમિયાન આજ રોજ બપોરે ઇંદિરા આવાસથી થોડા અંતરે આવેલા કૂવામાંથી દુર્ગંધ આવતા લોકો ત્યાં ભેગા થયા હતા. આ બાબતે પોલીસ કંટ્રોલ રૂમને જાન કરવામાં આવી હતી. કંટ્રોલ રૂમે ફાયર બ્રિગેડને જાન કરવામાં આવતા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે જઈને લાશને બહાર કાઢી હતી. બહાર કાઢી ત્યારે ખબર પડી કે મરનાર બે દિવસથી ગુમ બાબુ રાઠોડ છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com