Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 11:18:32 PM IST
 

તહેવારમાં માવતરે જવાનું કહેતા પત્નીનો આપઘાત

Aug 08, 2012 Rajkot > Jamnagar
 
Tags:   Local News comment     E-Mail     Print    
 
Viewed: 156
Rate: 0
Rating:
Bookmark The Article

જામનગર,તા,૭

જામનગર જિલ્લામાં અપમૃત્યુના બે બનાવમાં બેના મોત નિપજયાનું પોલીસ ચોપડે નોંધાયું છે.લાલપુર તાલુકાના મેમાણા ગામે જગદીશસિંહ બાપુભા જાડેજાની વાડીમાં કામ કરતી સાયકુબેનના પતિને બે પત્નીઓ હોય સાયકુબેનને તેના વતનમાં જવું હોય

  • ભારાણામાં બેકારીથી કંટાળી યુવાનનો આપઘાત

પણ તેના પતિએ સાતમ આઠમના તહેવારમાં વતન જવાનું કહેતા લાગી આવતા ઝેરી દવા પી લેતા તેણીનું સારવાર દરમિયાન મોત થયું હતુ. બીજા બનાવમાં ખંભાળિયા તાલુકાના ભારાણા ગામે લખુભા પ્રતાપસિંહ જાડેજા નામના યુવાને બેકારીના કારણે ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com