Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 12:42:09 PM IST
 

ગણપતિની રાશિ અનુસાર કરો પૂજા અને મેળવો અઢળક કૃપા

Sep 22, 2012 Offbeat
 
Tags:   Special day Ganesh chaturthi Spiritual Ganeshji Astrology Zodiac Hindu Religion Spiritual tips Astrology tips Sri ganesh Ganesh Tips Ganpati Ganesha Special comment     E-Mail     Print    
 
Viewed: 5463
Rate: 5.0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા. 22

નીચે આપેલી વિધિથી દરેક રાશિના જાતકોએ ગણપતિજીની પૂજા કરવી જોઈએ જેથી ગણેશજી  સુખ, સમૃદ્ધિ અને વૈભવ આપે છે.

મેષ-
  આ રાશિના જાતકોએ ગણપતિના 'ગં' મંત્રની એક માળા કરીને જાપ કરવો અને ગોળનો ધરાવો ભોગ.

વૃષભ- આ રાશિના જાતકોએ ગણપતિજીને ઘી અને ખાંડ મેળવીને ભોગ લગાડવો તથા સાથે 'ગ્લં' મંત્રની એક માળા કરીને જાપ કરવો.

મિથુન- આ રાશિના જાતકોએ ગણપતિજીને મગના લાડુઓનો ભોગ ધરવો અને 'શ્રી ગણેશાય નમ:' મંત્રની એક માળા કરવી.

કર્ક-  આ રાશિના લોકોએ ગણેશજીને સફેદ ફૂલોની માળા પહેરાવવી અને સફેદ ચંદનનું તિલક લગાડવું સાથે 'ઓમ વરદાય નમ: ' મંત્રની માળા કરવી.

સિંહ-  આ રાશિના જાતકોએ ગણેશજીને લાલ રંગ અને લાલ પુષ્પ ચઢાવવા તથા 'ઓમ સુંમંગલાયે નમ : ' ની એક માળા કરીને જાપ કરવો.

કન્યા- આ રાશિના લોકોએ ગણેશજીને 21 દૂર્વા અર્પણ કરીને 'ઓમ વક્રતુંડાય નમ:' મંત્રની માળા કરીને જાપ કરવો જોઈએ.

તુલા- આ રાશિના લોકોએ ગણપતિને ગંગાજળથી સ્નાન કરાવવું. તેમજ 'ઓમ વક્રતુંડાય નમ:' મંત્રની માળા કરીને જાપ કરવો જોઈએ.

વૃશ્ચિક- આ રાશિના તમામ લોકોએ ગણેશજીને સિંદૂર અને લાલ પુષ્પ અર્પણ કરીને 'ઓમ નમો ભગવતે ગજાનનાય' મંત્રની એક માળા કરવી.

ધન-  આ રાશિ ધરાવતા લોકોએ ગણેશજીને પીળા વસ્ત્રો તથા પીળા પુષ્પો ચઢાવીને બેસનના લાડુનો ભોગ ધરાવવો અને 'ઓમ ગં ગણપતે નમ: ' મંત્રની એક માળા કરવી.

મકર- આ રાશિના જાતકોએ ગણપતિને પાન, સોપારી, ઈલાયચી, લવિંગ ધરાવીને 'ઓમ ગૂં નમ:'મંત્રની એક માળા કરવી.

કુંભ-  આ રાશિના તમામ જાતકોએ ગણેશજીને પંચામૃત તથા મગની ખીચડી ધરાવીને ગરીબોમાં વહેંચી દેવી અને 'ઓમ ગં રોગ મુક્ત્યે ફ્ટ' ની માળા કરવી જોઈએ.

મીન- આ રાશિના લોકોએ ગણેશજીને કેસર અને મધનો ભોગ ધરવો અને ગરીબોમાં વિતરણ કરી દેવો. તેમને 'ઓમ અંતરિક્ષાય સ્વાહા' મંત્રની એક માળાનો જાપ કરવો.


આ ન્યૂઝ પર પણ કરો નજર....
ગણેશ ચતુર્થી વિશેષ: 27 વર્ષ પછી સર્જાશે આવો અદભુત સંયોગ
ગણેશ ચતુર્થીના દિવસે બુધવારનો મધ્યાન્હનો સમય મહત્વપૂર્ણ છે, તો આ સમયે ગણપતિની પૂજાની સાથે સાથે સુખ-સમૃદ્ધિના મહત્વપૂર્ણ સંયોગમાં ગણપતિ સ્થાપન કરી શકાય....

જાણો ગણપતિનું વાહન શા માટે બન્યો ઉંદર?
ગણેશ પુરાણમાં એવું પણ વર્ણન કરાયું છે કે દરેક યુગમાં ગણેશજીનું વાહન બદલાતું રહે છે. સતયુગમાં ગણેશજીનું વાહન સિંહ છે. ત્રેતા યુગમાં ગણેશજીનું વાહન મયુર છે ....

ગણેશજીને પ્રસન્ન કરવાનો આ રહ્યો સરળ ઉપાય
હિન્દુ ધર્મશાસ્ત્રોમાં કહેવાયું છે તે મુજબ, પ્રથમ પૂજ્ય દેવતા શ્રી ગણેશ બુદ્ધિ, શ્રી એટલે કે સુખ-સમૃદ્ધ અને વિદ્યાના દાતા છે. ગણપતિની ઉપાસના અને સ્વરૂપ મંગળકારી માનવામાં આવે છે...

ગણેશ ચતુર્થી વિશેષ: જાણો ગણેશજીના મોટા પેટનું આધ્યાત્મિક રહસ્ય
આજે ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થી છે. હિંદુઓના આદિ દેવ ભગવાન ગણેશ તમામ દેવોમાં પ્રથમ પૂજનીય છે અને તમામ શુભકાર્યોની પહેલા તેમની પૂજા કરવામાં

સુખ-સમૃદ્ધિ તમે ઈચ્છતા હોવ તો કરો, શ્રી ગણેશના આ રૂપોની પૂજા!
હિન્દુ ધર્મ શાસ્ત્રો પ્રમાણે પ્રથમ પૂજ્ય દેવતા શ્રી ગણેશ છે કારણ કે ગણેશજી બુદ્ધિ, સુખ, સમૃદ્ધિ અને વિદ્યાના દાતા છે. તેમની ઉપાસના અને સ્વરૂપ મંગળકારી માન...

આ ગણપતિ દાદા પર્યાવરણ બચાવવામાં કરશે ખૂબ મદદ!
ભગવાન ગણેશની મૂર્તિઓ જળમાં વિસર્જિત કરવાથી પર્યાવરણને થનાર નુકસાનથી હવે ડરવાની કોઈ જરૂર...

ઘરમાં વાસ્તુ દોષ નડતો હોય તો આ રહ્યો તેને ઉકેલ
તમામ શુભ કાર્યમાં સૌ પ્રથમ ગણેશજીની પૂજા કરવી અનિવાર્ય છે. તેવી રીતે ઘરમાં કોઈ વિઘ્ન કે હાનિ થતી હોય તો વાસ્તુની સમસ્યા હોઈ શકે છે, જેથી કરીને ગણેશજીની આરાધના...

ભાગ્ય સાથ ન આપી રહ્યું હોય તો કરો આ સરળ ઉપાય
દરેક માનવી એવું ઈચ્છે છે કે તેને ધન, સંપત્તિ અને માન-સન્માન મળે. આ માટે તેઓ દિવસ-રાત સતત મહેનત કરે છે જેમાં કેટલાક સફળ થાય છે તો કેટલાક નિષ્ફળ થાય છે. જો ...

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com