|
અક્ષય તૃતીયા સ્વયંસિદ્ધ શુભ મુહૂર્ત
|
|
અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવેલાં કાર્યોનો ક્યારેય ક્ષય થતો નથી, તેથી આ દિવસે મુહૂર્તની પળોજણમાં પડયા વગર વિવાહ, ગૃહપ્રવેશ, નવા વેપાર-ધંધાની શરૂઆત, દાન-પુણ્ય સહિતનાં અનેક ...
|
|
08/05/2013
|
| |
| |
|
|
સીતાજીઃ આદર્શ પુત્રી, પત્ની અને માતા
|
|
સીતાજી આદર્શ નારીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અનેક પ્રકારની કપરી પરિસ્થિતિમાં પણ તેમણે પોતાના દરેક કર્તવ્યનું પાલન કર્યું હતું. શ્રીરામ સાથે તેઓ વનમાં રહ્યાં, રાવણ તેમનું હરણ કરી ગયો અને ત્યાર ...
|
|
08/05/2013
|
| |
| |
|
|
ભારતીય સંસ્કૃતિના સંરક્ષક : આદિ શંકરાચાર્ય
|
|
આદિ શંકરાચાર્યે ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટે અને ધર્મના સંવર્ધન માટે આજીવન કાર્ય કર્યું. વૈદિક ધર્મનો ઉપદેશ ફેલાવવા માટે તેમણે ચાર મઠોની સ્થાપના કરી. આત્માનું જ્ઞાન આપીને લોકોને આત્મઉન્નતિનો...
|
|
08/05/2013
|
| |
| |
|
|
આચરણ દ્વારા જ ધર્મને સમજાવનાર : રામાનુજાચાર્ય
|
|
રામાનુજાચાર્યએ પોતાનું સમગ્ર જીવન લોકકલ્યાણ અર્થે સમર્પિત કરી દીધું હતું. વેદના જ્ઞાતા રામાનુજાચાર્યે સાહિત્યના સર્જન દ્વારા ભક્તિમાર્ગનો પ્રચાર પ્રસાર કર્યો હતો. તેમનું સમગ્ર વ્યક્તિત્વ ભક્તિયોગથી....
|
|
08/05/2013
|
| |
| |
|