Make Sandesh your homepage!
Guruji 
English Sandesh Web
15 May, Thu, 2008
  Stock Market
 
 Currency Converter
 Amount
From
into
 


 CROSSWORD
 SUDOKU
 HOROSCOPES
 
 
  જયપુર બ્લાસ્ટની સૂત્રધાર એક મહિલા
જયપુરના શ્રેણીબદ્ધ ધડાકાઓની સૂત્રધાર એક મહિલા હોવાનું મનાય છે અને આ મહિલાએ એક રિક્ષા ડ્રાઈવરને બોમ્બબ્લાસ્ટ કરવા માટે રૃ. ૧ લાખની ઓફર કરી હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે. પોલીસે આ બાતમી મળ્યા પછી જયપુરની આ મહિલાની શોધખોળ શરૃ કરી હતી.
Last Updated: 15/05/2008 12:05:38

  Headlines     National     Gujarat
જયપુર બ્લાસ્ટની સૂત્રધાર એક મહિલા

બ્લાસ્ટ માટે ૯ સાઇકલ ખરીદનારનો સ્કેચ જારી

અણુ કેન્દ્રો-રિફાઈનરીઓ પર ખતરો

જયપુરમાં ૯ બોમ્બ વિસ્ફોટ : ૭૦નાં મોત

ચીનના ભૂકંપમાં મૃત્યુઆંક ૧૨,૦૦૦
 
 
જયપુર બ્લાસ્ટ

જયપુર બ્લાસ્ટનું પગેરું પડોશી દેશમાં : જયસ્વાલ

બિસ્કિટ માટે શાહરુખ મારા પગ ચાટવા લાગે છે

આઇઆઇએમ-સીમાં ઓબીસી અનામત સામે હાઇકોર્ટનો સ્ટે

દિલ્હીમાં તોફાની પવન સાથે વરસાદ
 
 
આંતરિક સુરક્ષા માટે મુખ્યમંત્રીઓની તાત્કાલિક રાષ્ટ્રીય બેઠક બોલાવોઃ મોદી

જયપુરમાં વિસ્ફોટના પગલે ભરચક વિસ્તારોમાં બોમ્બ સ્કવોડનું ચેકિંગ

આજે વિશ્વ પરિવાર દિવસઃ વૃદ્ધાશ્રમના વડીલો ઝૂરે છે પરિવારની યાદમાં

સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર ભાજ૫ દ્વારા આંતકવાદના પૂતળા થયેલું દહન

આતંકવાદી હુમલાના વિરોધમાં પૂતળાદહન
 

  World     Business     Sports
વેસ્ટ ર્વિજનિયામાં હિલેરીની જીત

ચીનના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને ૧૫,૦૦૦ થયો

અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા યુકે ચીનને મદદ માટે તૈયાર

માત્ર બેઇચુઆનમાં જ ૫,૦૦૦ લોકોના મોત

ધરતીકંપ છતાં ઓલિમ્પિક ટોર્ચ રિલે ક્રાર્યક્રમ યથાવત્
 
 
રોકાણકારોને હવે ગોલ્ડ-ગિની ઓછા પ્રીમિયમે ઉપલબ્ધ

સોના-ચાંદીમાં પ્રવર્તતી ઢીલાશ

સેબીની નવી દરખાસ્તના પગલે રોકાણકારો IPO તરફ ખેંચાશે

વોખાર્ટ કંપનીના સીએફઓ ગાંધી ઈન્સાઈડર ટ્રેડિંગ કેસમાં દોષિત

સેન્સેક્સમાં રરપ પોઈન્ટનો ઊછાળો આઈટી-મેટલ શેરોમાં ચમકારો
 
 
ભજ્જીનો સસ્તામાં છુટકારો, પાંચ મેચનો પ્રતિબંધ

આજથી ઇંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ વચ્ચે લોર્ડ્ઝમાં પ્રથમ ટેસ્ટ

ધોની સાથે ઓરંગાબાદમાં ‘એ’ યુવતી કોણ હતી?

જસ્ટિન હેનિન નિવૃત્તિ જાહેર કરવાના મૂડમાં

બેંગલોર અને રાજસ્થાન મેચ જયપુરમાં જ રમાશે
 
Advertisement
 
  PIC OF THE DAY
  Aaj Nu Aushadh
શ્વાસકાસ
આયુર્વેદના ત્રણ મહાગ્રંથમાં’અષ્ટાંગ હૃદય’નો સમાવેશ થાય છે. મર્હિષ વાગ્ભટ્ટે લખેલા આ મહાગ્રંથનું એક વિશેષ મહત્ત્વ છે. આ ગ્રંથમાં સર્વ પ્રકારના દમ-શ્વાસના (દમ પાંચ પ્રકારના હોય છે) રોગમાં બહેડાનો ઉપયોગ બતાવ્યો છે. બહેડાને આયુર્વેદમાં બિભીતકમ્ કહે છે. બાફેલા બહેડાના એક ચમચી જેટલા પેસ્ટને એટલા જ મધ સાથે મિશ્ર કરી સવારે, બપોરે અને રાત્રે ચાટવાથી સર્વ પ્રકારના દમ-શ્વાસ મટે છે. આયુર્વેદમાં ઉધરસને ‘કાસ’ કહે છે. ‘સર્વેષુ શ્વાસકાસેષુ કેવલં વા બિભીતકમ્.’ સર્વ પ્રકારના શ્વાસ અને ઉધરસમાં માત્ર બહેડા જ પર્યાપ્ત છે. જો સૂકી કફ વગરની ઉધરસ જ આવતી હોય તો બહેડાના ટુકડા ચૂસવાથી તરત રાહત થાય છે.
 
 
  For comments and feedback send Email
Sandesh Bhavan, Lad Society Road, Vastrapur,
Ahmedabad-380 054. [Gujarat] INDIA.
Email : sandesh@sandesh.com
Phone: +91-79-40004000
Fax: +91-79-40004158
Email : investorsgrievance@sandesh.com
 
  Site best viewed in I.E 6 or + with 1024 x 768 Resolution
© Reproduction in whole or in part without written permission is prohibited.