Make Sandesh your homepage| My Page |Archive | 8x4 Home Page | | Reading Problem?
Last Updated: Feb 09,2010 04:59:26 PM IST
મહા વદ અગિયારસ-
Home
National
Gujarat
Business
World
Sports
Entertainment
Supplements
Astrology
Money Transfer
Special
Classified
Breaking News ૨૬/૧૧ : ભારતીય શકમંદ ભારત માટે કામ કરતો હતો | પાંચની હત્યા કરનાર બેને સુપ્રીમે મૃત્યુદંડ-મુક્તિ આપી | પુત્રીના લગ્નની તૈયારીઓ શાંતિની વાટાઘાટો કરતાં પણ અઘરી છેઃ હિલેરી | ડાયેટિગ કરવાથી વ્યક્તિને કાયમનું ખાઉધરાપણું વળગે | ભારતીય હોકી ટીમમાં ફરી બળવાના એંધાણ |
Home > National>Article Sep 05,2009
ભારતે પશુપતિનાથ મંદિરના ભારતીય પુજારીઓ પરના હુમલાને વખોડ્યો
Print Print Print E-mail Print Comment
Viewed 345
Rate 0
Rating
Read in English
Bookmark The Article
 
 
બેંગલુરૂ : તા. 05

નેપાળના કાઠમંડુના જગવિખ્યાત પશુપતિનાથ મંદિરના બે ભારતીય પુજારીઓ પર માઓવાદીઓના હુમલાની ભારતે આજે શનિવારે કડકશબ્દોમાં ટીકા કરી હતી. વિદેશમંત્રી એસ એમ કૃષ્ણાએ જણાવ્યુ હતુ કે અમે માઓવાદીઓ દ્વારા પુજારીઓ પર કરવામાં આવેલા હુમલાથી દુ:ખી છીએ અને સતત નેપાળ સરકારના સંપર્કમાં છીએ.

વિદેશ પ્રધાન એસ એમ કૃષ્ણાએ જણાવ્યુ હતું કે "મંદિરની ચારેય તરફ સુરક્ષા વધી હોવાના જ્યારે હુમલાનો ભોગ બનેલા બંને પુજારીઓને જરૂરી સુરક્ષા પુરી પાડવામાં આવી હોવાના અહેવાલ અમને સાંપડી રહ્યા છે." સત્તાવાર સૂત્રોએ જણાવ્યુ હતું કે "કાઠમંડુમાં રહેલા ભારતીય રાજદૂત રાકેશ સૂદે આ મુદ્દો નેપાળ સરકાર સમક્ષ ઉઠાવ્યો છે."

ઉલ્લેખનીય છે કે લોખંડના સળિયા વડે માઓવાદીઓના એક ટોળાએ ગઈકાલે શુક્રવારે ભારતીય પુજારીઓ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પુજારીઓના કપડા ફાડી નાખ્યા હતા અને તેમની પવિત્ર જનોઈ પણ તોડી નાખ્યા હતા. પશુપતિનાથ મંદિરમાં ફક્ત દક્ષિણ ભારતમાંથી જ પુજારી બનાવવાની 800 વર્ષ જુની પરંપરાને આધીન ગીરિશ કુમાર અને રાઘવેન્દ્ર ભટ્ટની આ મહિને જ નિમણૂક કરવામાં આવી હતી અને તેઓ કાઠમંડૂ ગયા હતા.
Related News: india | nepal | pashupatinath |
 
Related Photos:
     india
     nepal
     pashupatinath
 
 
More News From
  More News
 
Comment
Write Here
Name : City :
E-mail :
Most Popular
Recipe Page More News
Archive
Date GO
(mm/dd/yyyy)
About Us | Advertise with Us | US Edition | Contact Us | Site Map | Feedback | Privacy Policy |Terms & Conditions| News For Your Site |Code Of Conduct

Site best viewed in I.E.6 or + with 1024 X 768 Resolution
© Reproduction in Whole or in part without written permission is prohibited.

investorsgrievance@sandesh.com