|
|
|
Rajkot News
|
|
|
|
|
કરાર મૂજબ નર્મદાનાં પાણી મળવામાં ફરી થતાં ધાંધીયા
|
|
મહાપાલિકાના શાસકોએ પાણીકાપને જાકારો આપી પ્રજાકીય નૈતિક ફરજ તો નિભાવી પણ હવે ખરા સમયમાં જ આ નૈતિકતા ચૂકી રહ્યા છે. ગત ચોમાસુ નબળુ ગયુ હોય ઉનાળાના આ ખરાખરીના દિવસોમાં નર્મદા મૈયા ઉપર જ સઘળો આધાર છે....
|
|
13/03/2010
|
|
|
|
|
|
|
|
ડો. સૈયદનાં આજથી શહેરમાં ચારથી પાંચ દિવસનું રોકાણ
|
|
૧૩ વર્ષ જેટલા સમય બાદ પ્રથમ વખત જ દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૃ હીઝ હોલીનેસ ડો.સૈયદના સાહેબ આવતીકાલે સવારે રાજકોટમાં આવી રહ્યા છે. જેને આવકારવા માટે સૌરાષ્ટ્રભરમાંથી વ્હોરા સમાજના આશરે ૧૦ હજાર જેટલા લોકો ઉમટી પડશે. ડો.સૈયદના સાહેબ રાજકોટ શહેરમાં ચાર થી પાંચ દિવસ માટે રોકાણ કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
|
|
13/03/2010
|
|
|
|
|
|
|
|
કોર્પોરેટર પોપટ ટોળિયા સામે તોળાતાં શિસ્તભંગના પગલાં
|
|
પોતાના જ પક્ષ અને નેતાઓ વિરુધ્ધ સ્ફોટક નિવેદન કરી ભાજપમાં ભૂંકપ સર્જી દેનાર ઉપલાકાંઠાના ભાજપના કોર્પોરેટર પોપટ ટોળિયા વિરુધ્ધ આજે શહેર ભાજપ પ્રમુખ ધનસુખ ભંડેરીએ ધગધગતો રિપોર્ટ તૈયાર કરી પ્રદેશ પ્રમુખને મોકલી આપ્યો છે.
|
|
13/03/2010
|
|
|
|
|
|
|
|
વોર્ડ નં. ૩, ૪ અને ૧૦માં પાણી વિતરણ છ કલાક મોડું
|
|
ઉનાળાની શરૃઆત થતાની સાથે જ જળસમસ્યાનો ભરડો આવવા લાગ્યો છે. આજે જ્યુબીલી ઝોનના ત્રણ વોર્ડમાં કોઈ પણ જાતની આગોતરી જાણ કરાયા વગર છ-છ કલાક પાણી વિતરણ મોડૂ થતાં ગૃહિણીઓમાં ભારે દેકારો બોલી ગયો હતો.
|
|
13/03/2010
|
|
|
|