Headlines>  Supplements> Nakshatra

સમયના સૂક્ષ્મ નિરીક્ષણની પદ્ધતિ

પરંપરાગત જ્યોતિષમાં લગ્ન રાશિ, ભાવ (સ્થાન), ભાવેશ તથા કારકત્વોને ધ્યાનમાં રાખીને ફળાદેશ કરવામાં આવે છે. લગ્નમાં સ્થિત રાશિની વિશેષતાઓ અનુસાર ભાવ એટલે કે વ્યક્તિના શરીરનો વિચાર કરવામાં આવે છે.

હથેળીમાં આવેલાં વિવિધ ચિહ્નો અને તેનાં ફળ  
જાતકની હથેળીમાં ઘણી રેખાઓ આવેલી હોય છે. આ રેખાઓનાં અલગ-અલગ નામ છે, જેમ કે હૃદયરેખા, ભાગ્યરેખા, માતૃરેખા, પિતૃરેખા વગેરે. આ રેખાઓ દ્વારા જાતકના ચારિત્ર્ય તથા ભવિષ્ય વિશે જાણકારી મળે છે.
કિશોરકુમારના ગ્રહયોગોનું વિશ્લેષણ  
ફિલ્મજગતના એક્ટર, કોમેડિયન, નિર્માતા-દિગ્દર્શક અને ગાયક-સંગીતકાર કિશોરકુમારની કુંડળી સમજવી રસપ્રદ થઈ પડશે. ૪ ઓગસ્ટ, ૧૯૨૯ના રોજ જન્મેલા આ લોકપ્રિય ગાયક ઓલરાઉન્ડર જેવા હતા.
વિવિધ પક્ષીસંબંધી જ્યોતિષીય શુભાશુભ શુકન  
કોઇ કાર્ય માટે નીકળતાં હોઇએ અને રસ્તામાં ગાય મળે, તો કહીએ છીએ કે ચાલો શુભ શુકન થયાં. પરંતુ ગાય સિવાય પણ કેટલાંક પશુ-પક્ષી તમને વિવિધ રીતે શુકન-અપશુકન અંગે પૂર્વાનુમાન કરી આપે છે.
કષ્ટમાંથી મુક્તિ મેળવવી છે?  
મનુષ્યને કષ્ટ અનેક પ્રકારનાં હોય છે. માનવીના જીવનમાં આર્થિંક, સામાજિક, વૈવાહિક, વિદ્યાર્થી જીવન, રહેઠાણ વગેરે બાબતોને લઈને સમસ્યાઓ જોવા મળે છે. દરેક માનવીનાં કષ્ટ અલગ-અલગ હોય છે અને તેમાંથી તેઓ મુક્તિ...
કૌટિલ્યનાં કૃષિ સૂત્રો  
વિવિધ માંગલિક કાર્યોનાં શુભ મુહૂર્તો  
ઉત્તરા ફાલ્ગુનીના જાતકો નેતા બને છે  
ક્યારે ચમકશે ભાગ્યનો સિતારો?  
Next >>
   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com