Headlines >  nirupama rao

 
પાક સાથે હાલમાં શાંતિ વાર્તા શક્ય નથી :નિરૃપમા રાવ
હાફિઝ સઈદ સહિતના ભારત વિરોધી ત્રાસવાદીઓ સામે પાકિસ્તાનના નિષ્ક્રિય વલણ વિષે સ્પષ્ટ ચેતવણી આપતાં ભારતના વિદેશ સચિવે ભારતની મર્યાદાને નબળાઈ ન માની લેવાની ચેતવણી આપી હતી.
વિદેશ સચિવ નિરુપમા રાવને પાકે મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું
પાકિસ્તાન સરકારે દેશના નવા વિદેશ સચિવ નિરુપમા રાવને મંત્રણા માટે પાકિસ્તાનની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું હતું. જો કે ભારતે આ અંગે કોઈ નિર્ણય લીધો ન હતો. બન્ને દેશોના વિદેશ પ્રધાનોની મંત્રણા યોજાવાની છે...
રાવ આજે દેશના વિદેશ સચિવનો હોદ્દો સંભાળશે
નિરૂપમા રાવ આવતીકાલે ભારતના આગામી વિદેશસચિવ તરીકેનો હવાલો સંભાળી લેશે. તેઓ સવારે ૯ વાગે શિવશંકર મેનન પાસેથી આ જવાબદારી સંભાળી લેશે.
   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com