|
|
|
|
|
|
|
વૃક્ષો અને છોડનું ધાર્મિક મહત્ત્વ
(ધાર્મિક)
|
|
કેળના થડની પૂજા થાય છે તેમજ શુભ પ્રસંગોમાં તેનાં પાંદડાંને ઘરના પ્રવેશદ્વાર પર લગાવવામાં આવે છે. ખાસ કરીને સત્યનારાયણ ભગવાનની પૂજામાં કેળનાં પાનથી પૂજાનું સ્થાપન કરવામાં આવે છે. કેળનાં પાનનો ઉપયોગ ગણેશની પૂજામાં પણ થાય છે
|
|
19/06/2013
|
| |
| |
|
|
ગોરખમઢીઃ ગુરુ ગોરખનાથની તપોભૂમિ
|
|
આદિ શંકરાચાર્યજીની જેમ ભારતભ્રમણ કરીને ધર્મોપદેશ આપનારા અન્ય એક ગણનાપાત્ર આચાર્ય એટલે ગુરુ ગોરખનાથ. ગોરખનાથ એક એવા આચાર્ય હતા કે જેમણે રચેલાં પદો અને ભજનો આજેય લોકમુખે રમે છે.
|
|
19/06/2013
|
| |
| |
|
|
મહાપુણ્યદાયક અને પાપનાશિની યોગિની એકાદશી
|
|
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, "હે યુધિષ્ઠિર! સાંખ્યયોગ, ભક્તિયોગ અને કર્મયોગનાં લક્ષણો એકસરખાં જ છે. જ્ઞાન, ભક્તિ અને કર્મના મૂળમાં સમત્વયોગ છે. નિર્ભયતા, અંતઃકરણની શુદ્ધિ, આચાર્યની ઉપાસના ....
|
|
19/06/2013
|
| |
| |
|
|
|
|
|
Next >>
|
|
|
|
|