Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 10:34:47 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)

Supplements > Shraddha

 
પતિને દીર્ઘાયુ બક્ષતું વ્રતઃ વટસાવિત્રી
વેદ, જ્ઞાન, વિજ્ઞાનની જનની :ગાયત્રી માતા
દુષ્ટોને દંડ આપવા શ્રીરામે અવતાર લીધો છે
મહાન સંત કબીર
ધર્મ એ કોઈ પુસ્તકિયું જ્ઞાન નથી
આધ્યાત્મિક રીતે સમ્રુદ્ધ ગ્રંથઃ ગીતા
 
ચાર અનુયોગમાં પ્રથમઃ દ્રવ્યાનુયોગ  (જૈન દર્શન)
સ્વર્ગ-દેવનો નિવાસ જ્યાં છે તે ઊર્ધ્વલોક કહેવાય અને નર્કનું સ્થાન જ્યાં છે તેને અધોલોક કહેવાય છે. આ મધ્યલોક-ઊર્ધ્વલોક, અધોલોકના સમૂહને જૈન પરિભાષામાં લોક કહેવાય છે
19/06/2013
 
 
વૃક્ષો અને છોડનું ધાર્મિક મહત્ત્વ  (ધાર્મિક)
કેળના થડની પૂજા થાય છે તેમજ શુભ પ્રસંગોમાં તેનાં પાંદડાંને ઘરના પ્રવેશદ્વાર પર લગાવવામાં આવે છે. ખાસ કરીને સત્યનારાયણ ભગવાનની પૂજામાં કેળનાં પાનથી પૂજાનું સ્થાપન કરવામાં આવે છે. કેળનાં પાનનો ઉપયોગ ગણેશની પૂજામાં પણ થાય છે
19/06/2013
 
 
ગોરખમઢીઃ ગુરુ ગોરખનાથની તપોભૂમિ  
આદિ શંકરાચાર્યજીની જેમ ભારતભ્રમણ કરીને ધર્મોપદેશ આપનારા અન્ય એક ગણનાપાત્ર આચાર્ય એટલે ગુરુ ગોરખનાથ. ગોરખનાથ એક એવા આચાર્ય હતા કે જેમણે રચેલાં પદો અને ભજનો આજેય લોકમુખે રમે છે.
19/06/2013
 
 
મહાપુણ્યદાયક અને પાપનાશિની યોગિની એકાદશી  
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, "હે યુધિષ્ઠિર! સાંખ્યયોગ, ભક્તિયોગ અને કર્મયોગનાં લક્ષણો એકસરખાં જ છે. જ્ઞાન, ભક્તિ અને કર્મના મૂળમાં સમત્વયોગ છે. નિર્ભયતા, અંતઃકરણની શુદ્ધિ, આચાર્યની ઉપાસના ....
19/06/2013
 
 
Next >>
Most Popular
Columns/Editorial
Opinion Poll

સરકારનો જમીન ફાળવણીનો નિયમ ખેડૂતો માટે યોગ્ય છે?



Vote | Reset
Results | Previous Results
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com